તાજા જન્મેલા બાળકોમાં પીળિયો થવો એ બહુ જ સામાન્ય છે અને મોટેભાગે બિનહાનિકરક હોય છે. નવા જન્મેલા લગભગ ૧૦૦ બાળકોમાંથી ૬૦ થી ૭૦ % બાળકોને પીળીયો થતો હોય છે. નવજાત શિશુઓને થતો પીળીયો અને મોટી ઉંમરે થતા કમળામાં ઘણો તફાવત…
અધૂરા મહિને જન્મેલાં બાળકો, ઓછા વજનવાળા બાળકો, જન્મજાત ખોડખાંપણ વાળા બાળકો, શ્વાસની તકલીફવાળા બાળકો, જન્મ સમયે ન રડેલા બાળકો, હૃદયની તકલીફ વાળા બાળકો અને એના સિવાય કેટલીયે એવી તકલીફો નવજાત બાળકોને થતી હોય છે જેમાં કોમળ ફૂલ જેવા આ બાળકોને…