NeoKids - Children Hospital

Mn-Sn: 8am to 9pm

Tag: Newborn

Jaundice in Newborn Babies

તાજા જન્મેલા બાળકોમાં પીળિયો થવો એ બહુ જ સામાન્ય છે અને મોટેભાગે બિનહાનિકરક હોય છે. નવા જન્મેલા લગભગ ૧૦૦ બાળકોમાંથી ૬૦ થી ૭૦ % બાળકોને પીળીયો થતો હોય છે. નવજાત શિશુઓને થતો પીળીયો અને મોટી ઉંમરે થતા કમળામાં ઘણો તફાવત…

Read more

Cough in Children

“મારા બાળકને કફ થયા છે.” “છાતીમાં કફ ભરાઈ ગયા છે.” “છાતીમાં કફ ખખડે છે.” ….તો શું કરવું??? આવા પ્રશ્નો કેટલાય માતા-પિતાઓને અથવા ઘરના વડીલોને સતાવતા હોય છે અને સમાજમાં બહુ જ સામાન્ય રીતે પ્રચલિત પણ છે. સૌથી પહેલા પ્રશ્નનો જવાબ…

Read more

Myths about Breastfeeding

ધાવણ વિષેની ગેરમાન્યતાઓ          ગર્ભાવસ્થા અને બાળ-જન્મ એ એક એવું પ્રકરણ છે કે જે વર્ષોથી અનેક પ્રકારની ગેરમાન્યતાઓ અને દંતકથાઓથી ઘેરાયેલું રહ્યું છે. પેઢી દર પેઢીથી આ ગેરમાન્યતાઓ ચાલી આવે છે. વર્ષોથી ચાલી આવતી આવી રૂઢિગત ગેરમાન્યતાઓ અને દંતકથાઓ હજ…

Read more

Breath-Holding Spells શું તમારું બાળક બહુ જ શ્વાસ રોકે છે?

           બાળક ક્યારેક તો જીદ કરે જ છે. અમુક બાળકો બીજાને અથવા પોતાની જાતને નુકસાન થાય એટલી હદે જીદ કરે છે. દા. ત., વસ્તુઓ પછાડવી અથવા ફેંકી દેવી, પોતાનું માથું પછાડવું અથવા ગૂંગળામણ થાય ત્યાં સુધી…

Read more

Thumb Sucking અંગુઠો ચૂસવાની ટેવ

               ત્રીજા-ચોથા મહિના પછી બાળક રમકડાં અથવા વસ્તુ પકડતાં શીખે છે અને હાથમાં આવતી બધી વસ્તુઓ અને સાથે સાથે આંગળીઓ મોઢામાં નાખવાનું શરૂ કરે છે. આ પ્રવૃત્તિમાંથી જ અમુક બાળકો અંગૂઠો અથવા આંગળા ચૂસવાની…

Read more

શું બાટલીથી બાળકને દૂધ પીવડાવી શકાય?

સમાજમાં ઘણી બધી માતાઓ પોતાના બાળકને અજ્ઞાનતાને લીધે બાટલીથી દૂધ આપે છે અને બીમારીઓનું મૂળ નાખે છે, જે મોટું થઈને વટવૃક્ષ થાય છે. બાળકને બાટલીથી દૂધ ચોકકસથી આપી શકાય પણ એના પહેલા એના વિષેની સમજ હોવી જરૂરી છે. ચાલો જોઈએ…

Read more

Why neonatologist must be present before each delivery?

ડિલિવરી પહેલાં નિયોનેટોલોજીસ્ટની હાજરી કેમ જરૂરી ? આખા ભારતમાં દર વર્ષે મરી જતા પાંચ વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોમાં પ૦% કરતાં વધારે બાળકો તેમની જીંદગીના પહેલા મહિનામાં જ મરી જાય છે. એમાં પણ ૭૦% કરતાં વધારે બાળકો તો પહેલાં અઠવાડીયામાં…

Read more

Breastfeeding

જીવનના પ્રથમ કલાકમાં સ્તનપાનનું મહત્વ… જીવનના પ્રથમ કલાકમાં વિશ્વમાં 5 બાળકોમાંથી 3 બાળકોને સ્તનપાન અપાતું નથી. ખરેખર નવજાત બાળકનું જીવન બચાવવા માટે જન્મ પછી એક કલાકની અંદર સ્તનપાન કરાવવું ખૂબ જ જરૂરી છે. વિશ્વમાં અંદાજે 78 મિલિયન બાળકોને ( દર…

Read more

What is NICU? શું તમે નવજાત બાળકોના આઈ.સી.યું. વિશે માહિતગાર છો ?

અધૂરા મહિને જન્મેલાં બાળકો, ઓછા વજનવાળા બાળકો, જન્મજાત ખોડખાંપણ વાળા બાળકો, શ્વાસની તકલીફવાળા બાળકો, જન્મ સમયે ન રડેલા બાળકો, હૃદયની તકલીફ વાળા બાળકો અને એના સિવાય કેટલીયે એવી તકલીફો નવજાત બાળકોને થતી હોય છે જેમાં કોમળ ફૂલ જેવા આ બાળકોને…

Read more

Responsive Footer