તાજા જન્મેલા બાળકોમાં પીળિયો થવો એ બહુ જ સામાન્ય છે અને મોટેભાગે બિનહાનિકરક હોય છે. નવા જન્મેલા લગભગ ૧૦૦ બાળકોમાંથી ૬૦ થી ૭૦ % બાળકોને પીળીયો થતો હોય છે. નવજાત શિશુઓને થતો પીળીયો અને મોટી ઉંમરે થતા કમળામાં ઘણો તફાવત…
“મારા બાળકને કફ થયા છે.” “છાતીમાં કફ ભરાઈ ગયા છે.” “છાતીમાં કફ ખખડે છે.” ….તો શું કરવું??? આવા પ્રશ્નો કેટલાય માતા-પિતાઓને અથવા ઘરના વડીલોને સતાવતા હોય છે અને સમાજમાં બહુ જ સામાન્ય રીતે પ્રચલિત પણ છે. સૌથી પહેલા પ્રશ્નનો જવાબ…
ધાવણ વિષેની ગેરમાન્યતાઓ 📌 ગર્ભાવસ્થા અને બાળ-જન્મગર્ભાવસ્થા અને બાળ-જન્મ એ વર્ષોથી અનેક ગેરમાન્યતાઓ અને દંતકથાઓથી ઘેરાયેલા છે.➤ આ માન્યતાઓ પેઢી દર પેઢી ફરી ફરીને નવી માતાઓને જણાવવામાં આવે છે – even in the 21st century!➤ વૈજ્ઞાનિક અભ્યાસો સ્પષ્ટપણે બતાવે…
બાળક ક્યારેક તો જીદ કરે જ છે. અમુક બાળકો બીજાને અથવા પોતાની જાતને નુકસાન થાય એટલી હદે જીદ કરે છે. દા. ત., વસ્તુઓ પછાડવી અથવા ફેંકી દેવી, પોતાનું માથું પછાડવું અથવા ગૂંગળામણ થાય ત્યાં સુધી…
ત્રીજા-ચોથા મહિના પછી બાળક રમકડાં અથવા વસ્તુ પકડતાં શીખે છે અને હાથમાં આવતી બધી વસ્તુઓ અને સાથે સાથે આંગળીઓ મોઢામાં નાખવાનું શરૂ કરે છે. આ પ્રવૃત્તિમાંથી જ અમુક બાળકો અંગૂઠો અથવા આંગળા ચૂસવાની…
સમાજમાં ઘણી બધી માતાઓ પોતાના બાળકને અજ્ઞાનતાને લીધે બાટલીથી દૂધ આપે છે અને બીમારીઓનું મૂળ નાખે છે, જે મોટું થઈને વટવૃક્ષ થાય છે. બાળકને બાટલીથી દૂધ ચોકકસથી આપી શકાય પણ એના પહેલા એના વિષેની સમજ હોવી જરૂરી છે. ચાલો જોઈએ…
ડિલિવરી પહેલાં નિયોનેટોલોજીસ્ટની હાજરી કેમ જરૂરી ? આખા ભારતમાં દર વર્ષે મરી જતા પાંચ વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોમાં પ૦% કરતાં વધારે બાળકો તેમની જીંદગીના પહેલા મહિનામાં જ મરી જાય છે. એમાં પણ ૭૦% કરતાં વધારે બાળકો તો પહેલાં અઠવાડીયામાં…
જીવનના પ્રથમ કલાકમાં સ્તનપાનનું મહત્વ… જીવનના પ્રથમ કલાકમાં વિશ્વમાં 5 બાળકોમાંથી 3 બાળકોને સ્તનપાન અપાતું નથી. ખરેખર નવજાત બાળકનું જીવન બચાવવા માટે જન્મ પછી એક કલાકની અંદર સ્તનપાન કરાવવું ખૂબ જ જરૂરી છે. વિશ્વમાં અંદાજે 78 મિલિયન બાળકોને ( દર…
અધૂરા મહિને જન્મેલાં બાળકો, ઓછા વજનવાળા બાળકો, જન્મજાત ખોડખાંપણ વાળા બાળકો, શ્વાસની તકલીફવાળા બાળકો, જન્મ સમયે ન રડેલા બાળકો, હૃદયની તકલીફ વાળા બાળકો અને એના સિવાય કેટલીયે એવી તકલીફો નવજાત બાળકોને થતી હોય છે જેમાં કોમળ ફૂલ જેવા આ બાળકોને…