તાજા જન્મેલા બાળકોમાં પીળિયો થવો એ બહુ જ સામાન્ય છે અને મોટેભાગે બિનહાનિકરક હોય છે. નવા જન્મેલા લગભગ ૧૦૦ બાળકોમાંથી ૬૦ થી ૭૦ % બાળકોને પીળીયો થતો હોય છે. નવજાત શિશુઓને થતો પીળીયો અને મોટી ઉંમરે થતા કમળામાં ઘણો તફાવત…
“મારા બાળકને કફ થયા છે.” “છાતીમાં કફ ભરાઈ ગયા છે.” “છાતીમાં કફ ખખડે છે.” ….તો શું કરવું??? આવા પ્રશ્નો કેટલાય માતા-પિતાઓને અથવા ઘરના વડીલોને સતાવતા હોય છે અને સમાજમાં બહુ જ સામાન્ય રીતે પ્રચલિત પણ છે. સૌથી પહેલા પ્રશ્નનો જવાબ…
સમાજમાં ઘણી બધી માતાઓ પોતાના બાળકને અજ્ઞાનતાને લીધે બાટલીથી દૂધ આપે છે અને બીમારીઓનું મૂળ નાખે છે, જે મોટું થઈને વટવૃક્ષ થાય છે. બાળકને બાટલીથી દૂધ ચોકકસથી આપી શકાય પણ એના પહેલા એના વિષેની સમજ હોવી જરૂરી છે. ચાલો જોઈએ…