તાજા જન્મેલા બાળકોમાં પીળિયો થવો એ બહુ જ સામાન્ય છે અને મોટેભાગે બિનહાનિકરક હોય છે. નવા જન્મેલા લગભગ ૧૦૦ બાળકોમાંથી ૬૦ થી ૭૦ % બાળકોને પીળીયો થતો હોય છે. નવજાત શિશુઓને થતો પીળીયો અને મોટી ઉંમરે થતા કમળામાં ઘણો તફાવત…
ધાવણ વિષેની ગેરમાન્યતાઓ ગર્ભાવસ્થા અને બાળ-જન્મ એ એક એવું પ્રકરણ છે કે જે વર્ષોથી અનેક પ્રકારની ગેરમાન્યતાઓ અને દંતકથાઓથી ઘેરાયેલું રહ્યું છે. પેઢી દર પેઢીથી આ ગેરમાન્યતાઓ ચાલી આવે છે. વર્ષોથી ચાલી આવતી આવી રૂઢિગત ગેરમાન્યતાઓ અને દંતકથાઓ હજ…
બાળક ક્યારેક તો જીદ કરે જ છે. અમુક બાળકો બીજાને અથવા પોતાની જાતને નુકસાન થાય એટલી હદે જીદ કરે છે. દા. ત., વસ્તુઓ પછાડવી અથવા ફેંકી દેવી, પોતાનું માથું પછાડવું અથવા ગૂંગળામણ થાય ત્યાં સુધી…
ડિલિવરી પહેલાં નિયોનેટોલોજીસ્ટની હાજરી કેમ જરૂરી ? આખા ભારતમાં દર વર્ષે મરી જતા પાંચ વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોમાં પ૦% કરતાં વધારે બાળકો તેમની જીંદગીના પહેલા મહિનામાં જ મરી જાય છે. એમાં પણ ૭૦% કરતાં વધારે બાળકો તો પહેલાં અઠવાડીયામાં…