તાજા જન્મેલા બાળકોમાં પીળિયો થવો એ બહુ જ સામાન્ય છે અને મોટેભાગે બિનહાનિકરક હોય છે. નવા જન્મેલા લગભગ ૧૦૦ બાળકોમાંથી ૬૦ થી ૭૦ % બાળકોને પીળીયો થતો હોય છે. નવજાત શિશુઓને થતો પીળીયો અને મોટી ઉંમરે થતા કમળામાં ઘણો તફાવત…
ધાવણ વિષેની ગેરમાન્યતાઓ 📌 ગર્ભાવસ્થા અને બાળ-જન્મગર્ભાવસ્થા અને બાળ-જન્મ એ વર્ષોથી અનેક ગેરમાન્યતાઓ અને દંતકથાઓથી ઘેરાયેલા છે.➤ આ માન્યતાઓ પેઢી દર પેઢી ફરી ફરીને નવી માતાઓને જણાવવામાં આવે છે – even in the 21st century!➤ વૈજ્ઞાનિક અભ્યાસો સ્પષ્ટપણે બતાવે…
બાળક ક્યારેક તો જીદ કરે જ છે. અમુક બાળકો બીજાને અથવા પોતાની જાતને નુકસાન થાય એટલી હદે જીદ કરે છે. દા. ત., વસ્તુઓ પછાડવી અથવા ફેંકી દેવી, પોતાનું માથું પછાડવું અથવા ગૂંગળામણ થાય ત્યાં સુધી…
સમાજમાં ઘણી બધી માતાઓ પોતાના બાળકને અજ્ઞાનતાને લીધે બાટલીથી દૂધ આપે છે અને બીમારીઓનું મૂળ નાખે છે, જે મોટું થઈને વટવૃક્ષ થાય છે. બાળકને બાટલીથી દૂધ ચોકકસથી આપી શકાય પણ એના પહેલા એના વિષેની સમજ હોવી જરૂરી છે. ચાલો જોઈએ…
જીવનના પ્રથમ કલાકમાં સ્તનપાનનું મહત્વ… જીવનના પ્રથમ કલાકમાં વિશ્વમાં 5 બાળકોમાંથી 3 બાળકોને સ્તનપાન અપાતું નથી. ખરેખર નવજાત બાળકનું જીવન બચાવવા માટે જન્મ પછી એક કલાકની અંદર સ્તનપાન કરાવવું ખૂબ જ જરૂરી છે. વિશ્વમાં અંદાજે 78 મિલિયન બાળકોને ( દર…