
બનાસકાંઠા જિલ્લાના સર્વપ્રથમ નવજાત શિશુઓ, ઓછા વજનવાળા અને અધૂરા મહિને જન્મેલા બાળકોના સ્પેશિયાલિસ્ટ ડો. રોનક પટેલની નિયોકિડ્ઝ બાળકોની હોસ્પિટલના એન.આઈ.સી.યુ.માં આયુષ્માન ભારત યોજના હેઠળ નવજાત શિશુઓને જન્મથી 28 દિવસ સુધી કોઇપણ બિમારી માટે સંપૂર્ણ અને તદ્દન મફત સારવાર મળશે.
👉 વધુ જાણકારી માટે નીચે દર્શાવેલા ફોન નંબર પર સંપર્ક કરવો.
📞 9484555000 | 02742255555
👉 અમારા એન.આઈ.સી.યુ.ની વિશેષતાઓ.
- બનાસકાંઠાના સર્વપ્રથમ નવજાત શિશુરોગ નિષ્ણાત દ્વારા સારવાર
- નવજાત બાળકો માટેનું દુનિયાનું સર્વોત્તમ વેન્ટિલેટર (Drager VN600)
- ઈન હાઉસ એકસ-રે
- ઈન હાઉસ 2 ડી ઈકો, સોનોગ્રાફી (Sonosite Edge)
- બ્રેસ્ટ ફીડિંગ ક્લિનિક
- ટ્રેનિંગ લીધેલા નસિંગ સ્ટાફ
- ઉચ્ચ કક્ષાની સારવાર